Social Science STD 7 Quiz 1

12 Questions | Attempts: 35
Share
SettingsSettings
Please wait...
  • 1/12 Questions

    રાણીની વાવ કોણે બંધાવી હતી?

    • પદ્માવતી    
    • ઉદયમતી
    • નાઇકીદેવી   
    • મીનળદેવી
Please wait...
About This Quiz

Social Science STD 7 Quiz 1 - Quiz

Quiz Preview

  • 2. 

    અણહીલવાડ પાટણની સ્થાપના કોને કરી હતી?

    • રાજાભોજ         

    • અજયરાજ

    • વનરાજ ચાવડા

    • પૃથ્વીરાજ ચૌહાણ

    Correct Answer
    A. વનરાજ ચાવડા
  • 3. 

    “સિદ્ધહેમશબ્દાનુંશાસન” નામના ગ્રંથની રચના કોને કરી?

    • કાલિદાસ          

    • હેમચંદ્રાચાર્ય

    • તુલસીદાસ    

    • વાલ્મિકી

    Correct Answer
    A. હેમચંદ્રાચાર્ય
  • 4. 

     ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા?

    • પુલકેશીબીજો       

    • હર્ષવર્ધન

    • મિહિરભોજ          

    • અશોક

    Correct Answer
    A. હર્ષવર્ધન
  • 5. 

    વાઘેલાવંશનો છેલ્લો શાસક કોણ હતો?

    • વીરધવલ       

    • અર્જુનદેવ   

    • સારંગદેવ

    • કર્ણદેવ

    Correct Answer
    A. કર્ણદેવ
  • 6. 

    રાણીની  વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી?

    • ચાવડાવંશ             

    • સોલંકીવંશ

    • વાઘેલાવંશ            

    • મૈત્રકવંશ

    Correct Answer
    A. સોલંકીવંશ
  • 7. 

    ચેરનું બીજું નામ જણાવો.

    • કેરલ     

    • આંધ્રપ્રદેશ

    • તમિલ    

    • પાંડીચેરી

    Correct Answer
    A. કેરલ     
  • 8. 

    આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?

    • ચંદેલાવંશનું       

    • પરમારવંશનું

    • પાલવંશનું        

    • પ્રતીહારોનું

    Correct Answer
    A. પાલવંશનું        
  • 9. 

    ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો?

    • મહંમદબેગડો   

    • અહમદશા

    • મુઝફ્ફરશા   

    • શાહબુદ્દીન ઘોરી

    Correct Answer
    A. મુઝફ્ફરશા   
  • 10. 

    બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?

    • ઉજ્જયની       

    • અણહીલવાડ

    • જેજાક્ભુક્તી    

    • ચેદીરાજ્ય

    Correct Answer
    A. જેજાક્ભુક્તી    
  • 11. 

    માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

    • કુમારપાળ   

    • ભોજ

    • સીયક     

    • મુંજ

    Correct Answer
    A. કુમારપાળ   
  • 12. 

    પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી?

    • રાજાભોજ    

    • અજયરાજ   

    • કૃષ્ણરાજ

    • પૃથ્વીરાજ

    Correct Answer
    A. કૃષ્ણરાજ

Quiz Review Timeline (Updated): Mar 21, 2022 +

Our quizzes are rigorously reviewed, monitored and continuously updated by our expert board to maintain accuracy, relevance, and timeliness.

  • Current Version
  • Mar 21, 2022
    Quiz Edited by
    ProProfs Editorial Team
  • Oct 09, 2020
    Quiz Created by
    Shlock Patel
Back to Top Back to top
Advertisement