Htat(Primary) Model Paper(Part-1)

76 Questions | Attempts: 8064
Share

SettingsSettingsSettings
Htat(Primary) Model Paper(Part-1) - Quiz

.


Questions and Answers
  • 1. 

     હાલમાં કયા અભિનેતાને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા છે ?

    • A.

      શશી કપૂર

    • B.

      શમ્મી કપૂર

    • C.

      રાજેશ ખન્ના

    • D.

      રિશી કપૂર

    Correct Answer
    A. શશી કપૂર
    Explanation
    સાચો javab

    Rate this question:

  • 2. 

      ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઈ છે ?

    • A.

      સત્યના પ્રયોગો

    • B.

      મારી હકીકત

    • C.

      મારી જીવનકથા

    • D.

      યુરોપનો પ્રવાસ

    Correct Answer
    B. મારી હકીકત
    Explanation
    સાચો જવાબ

    Rate this question:

  • 3. 

      નીચેના પૈકી કઈ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી નથી ?

    • A.

      HTAT

    • B.

      NMMS

    • C.

      Std.5 Scholarship

    • D.

      TAT

    Correct Answer
    D. TAT
  • 4. 

       ગુજરાત રાજ્યમાં ધોરણ ૧ થી ૨ માં પ્રજ્ઞા અભિગમ કયા વર્ષથી અમલી છે ?

    • A.

      June 2009

    • B.

      June 2008

    • C.

      June 2010

    • D.

      June 2011

    Correct Answer
    C. June 2010
  • 5. 

      ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા કઈ છે ?

    • A.

      બાળસભા

    • B.

      ગોવાલણી

    • C.

      દાંડિયો

    • D.

      ભણકાર

    Correct Answer
    B. ગોવાલણી
  • 6. 

      નીચેના પૈકી કયું બાળસામાયિક નથી ?

    • A.

      આવો રમીએ !

    • B.

      બાળમિત્ર

    • C.

      બાલસૃષ્ટિ

    • D.

      ચંપક

    Correct Answer
    A. આવો રમીએ !
  • 7. 

    'વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉંચા રહે હમારા...' ગીતના કવિનું નામ જણાવો.

    • A.

      શ્યામલાલ ગુપ્તા(પાર્ષદ)

    • B.

      રવીન્દ્રનાથટાગોર

    • C.

      બિસ્મિલ

    • D.

      ઇકબાલ

    Correct Answer
    A. શ્યામલાલ ગુપ્તા(પાર્ષદ)
  • 8. 

     'આંધળી માનો કાગળ' કાવ્યના કવિનું નામ જણાવો.

    • A.

      બિંદુ ભટ્ટ

    • B.

      જયંતી દલાલ

    • C.

      ઇન્દુલાલ ગાંધી

    • D.

      પ્રેમશંકર ભટ્ટ

    Correct Answer
    C. ઇન્દુલાલ ગાંધી
  • 9. 

       એક વર્ગમાં 39 વિદ્યાર્થીઓમાંથી યતીનનો નંબર જશપાલથી આગળ 7 મા સ્થાને છે. જો જશપાલનો નંબર 17  મા સ્થાને હોય તો યતીનનો આગળથી કેટલામો નંબર હોય ?

    • A.

      16

    • B.

      15

    • C.

      17

    • D.

      18

    Correct Answer
    A. 16
  • 10. 

       સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મ જયંતી નીચેના પૈકી કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

    • A.

      25 જુલાઈ

    • B.

      12 જાન્યુઆરી

    • C.

      3 મે

    • D.

      12 ફેબ્રુઆરી

    Correct Answer
    D. 12 ફેબ્રુઆરી
  • 11. 

       કયા ગુજરાતી હાસ્ય લેખકને પદ્મશ્રી એવોર્ડ ૨૦૧૫ થી નવાજવામાં આવ્યા છે ?

    • A.

      તારક મહેતા

    • B.

      જગદીશ ત્રિવેદી

    • C.

      અશોક દવે

    • D.

      અશોક મહેતા

    Correct Answer
    A. તારક મહેતા
  • 12. 

      પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે ?

    • A.

      બૃહ્દેશ્વર

    • B.

      મહાબલીપુરમ

    • C.

      સોમનાથ

    • D.

      વૈષ્ણોદેવી

    Correct Answer
    A. બૃહ્દેશ્વર
  • 13. 

    'મમ્મી મને રે મામાને ઘેર જવા દે...' અ ગીતનો ઉપયોગ શું શીખવવા કરવામાં આવે છે ?

    • A.

      સાતવારના નામ

    • B.

      ઘડિયા

    • C.

      ક્રમ સુચક સંખ્યાઓ

    • D.

      વાહનવ્યવહારના સાધનો

    Correct Answer
    D. વાહનવ્યવહારના સાધનો
  • 14. 

    RTE-2009 ની 13 મી કલમ એટલે....

    • A.

      પ્રવેશ માટે માથાદીઠ ફી અને તપાસ કાર્યપદ્ધતિ નહિ

    • B.

      પ્રવેશ માટે ઉંમરની સાબિતી

    • C.

      માતા-પિતા અને વાલીની ફરજો

    • D.

      સ્થાનિક સત્તાતંત્રની ફરજો

    Correct Answer
    A. પ્રવેશ માટે માથાદીઠ ફી અને તપાસ કાર્યપદ્ધતિ નહિ
  • 15. 

    RTE ની કલમ અંતર્ગત માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપી શકશે નહિ ?

    • A.

      કલમ ૧૩

    • B.

      કલમ ૧૮

    • C.

      કલમ ૨૨

    • D.

      કલમ ૧૯

    Correct Answer
    B. કલમ ૧૮
  • 16. 

       આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકોના કુલ કેટલા હક સ્વીકારાયા છે ?

    • A.

      14

    • B.

      11

    • C.

      12

    • D.

      9

    Correct Answer
    B. 11
  • 17. 

    RTE મુજબ ધોરણ 6 થી  8  માટે શૈક્ષણિક વર્ષદીઠ શિક્ષણના કેટલા કલાક નક્કી કરાયા છે ?

    • A.

      800

    • B.

      900

    • C.

      1000

    • D.

      600

    Correct Answer
    C. 1000
  • 18. 

    RTE ની કઈ કલમ હેઠળ શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મુકવા પર પ્રતિબંધ છે ?

    • A.

      કલમ ૨૭

    • B.

      કલમ ૨૨

    • C.

      કલમ ૩૧

    • D.

      કલમ ૧૭

    Correct Answer
    A. કલમ ૨૭
  • 19. 

       નીચેના પૈકી કયા સાહિત્યકારને 'યુગમૂર્તિ વાર્તાકાર' તરીકે ઓળખવામાં આવે છે ?

    • A.

      અખો

    • B.

      રમણલાલ વ દેસાઈ

    • C.

      નર્મદ

    • D.

      ઝવેરચંદ મેઘાણી

    Correct Answer
    B. રમણલાલ વ દેસાઈ
  • 20. 

        રાષ્ટ્રીય પ્રતિભા શોધ(NTSE) ની પરીક્ષા નીચેના પૈકી કયા ધોરણનો વિદ્યાર્થી આપી શકે છે?

    • A.

      ધોરણ ૮

    • B.

      ધોરણ ૯

    • C.

      ધોરણ ૧૧

    • D.

      ધોરણ ૧૦

    Correct Answer
    D. ધોરણ ૧૦
  • 21. 

        નીચેના પૈકી શેમાં માતૃભાષામાં શિક્ષણ આપવા ઉપર ભાર મુકાયો છે ?

    • A.

      SCERT

    • B.

      NCF-2005

    • C.

      MLL

    • D.

      સંશોધિત શિક્ષણ નીતિ

    Correct Answer
    B. NCF-2005
  • 22. 

      પ્રાથમિક શાળાઓમાં SMC કમિટીમાં કેટલા ટકા સભ્યો વાલીઓમાંથી પસંદ કરાય છે ?

    • A.

      75%

    • B.

      80%

    • C.

      90%

    • D.

      50%

    Correct Answer
    A. 75%
  • 23. 

      લેડર,છાબડી,રેક વગેરે શબ્દો પ્રાથમિક શિક્ષણના કયા અભિગમ સાથે સંકલિત છે ?

    • A.

      બાલા

    • B.

      એડપ્તસ

    • C.

      પ્રજ્ઞા

    • D.

      ઉપરોક્ત તમામ

    Correct Answer
    C. પ્રજ્ઞા
  • 24. 

      પ્રજ્ઞા અભિગમમાં ધોરણ ૪ માં હિન્દી વિષયનું અધ્યાપન કયા વિષયના શિક્ષકે કરાવવાનું હોય છે ?

    • A.

      હિન્દી

    • B.

      પર્યાવરણ

    • C.

      ગુજરાતી

    • D.

      ગણિત-સપ્તરંગી

    Correct Answer
    D. ગણિત-સપ્તરંગી
  • 25. 

      પ્રજ્ઞામાં પર્યાવરણ વિષયમાં વિભાગીય કસોટી માટે કયા સિમ્બોલનો ઉપયોગ થાય છે ?

    • A.

      લીમડાની ડાળી

    • B.

      ચક્ર

    • C.

      ઢોલક

    • D.

      બિલોરી કાચ

    Correct Answer
    B. ચક્ર
  • 26. 

      પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃત્તિઓમાં 'વા' શબ્દનો શો અર્થ થાય છે ?

    • A.

      વાદ-સંવાદ

    • B.

      વાલી

    • C.

      વાદળી

    • D.

      વાળ

    Correct Answer
    A. વાદ-સંવાદ
  • 27. 

      પ્રજ્ઞા અભિગમમાં ધોરણ ૫ માં કયા વિષય સમૂહને શાસ્ત્રો તરીકે ઓળખવામાં આવે છે ?

    • A.

      ગણિત-પર્યાવરણ

    • B.

      ગુજરાતી-ગણિત

    • C.

      પર્યાવરણ-ગુજરાતી

    • D.

      ઉપરોક્ત તમામ

    Correct Answer
    A. ગણિત-પર્યાવરણ
  • 28. 

      પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષયમાં સિમ્બોલ તરીકે શાનો ઉપયોગ થયો છે ?

    • A.

      પક્ષીઓ

    • B.

      કુદરતી વસ્તુઓ

    • C.

      પ્રાણીઓ

    • D.

      ફાળો

    Correct Answer
    C. પ્રાણીઓ
  • 29. 

      એક માઈલ એટલે કેટલા ફર્લોંગ ?

    • A.

      ૪ ફર્લોંગ

    • B.

      ૮ ફર્લોંગ

    • C.

      ૧૦ ફર્લોંગ

    • D.

      ૧૨ ફર્લોંગ

    Correct Answer
    B. ૮ ફર્લોંગ
  • 30. 

       નીચેના પૈકી કોણે વ્યક્તિગત અચેતન પર ભાર મુક્યો છે ?

    • A.

      યુંગે

    • B.

      ફ્રોઇડે

    • C.

      રેમન્ડ કેટલે

    • D.

      હિગીન્સે

    Correct Answer
    A. યુંગે
  • 31. 

      તરણેતરનો મેળો ક્યારે ભરાય છે ?

    • A.

      ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ નોમ

    • B.

      ભાદરવા સુદ ચોથથી ભાદરવા વદ નોમ

    • C.

      ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠ

    • D.

      ભાદરવા સુદ ચોથથી ભાદરવા વદ છઠ

    Correct Answer
    C. ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠ
  • 32. 

      ભારતમાં સૌ પ્રથમ પરમાણુ પરીક્ષણ કયા વર્ષે કરવામાં આવ્યું ?

    • A.

      1974

    • B.

      1999

    • C.

      1998

    • D.

      આ પૈકી કોઈ નહિ

    Correct Answer
    A. 1974
  • 33. 

       'ચલ મન મુંબઈ નગરી, જોવા પુચ્છ વિનાની મગરી' - આ કાવ્ય પંક્તિઓ કયા કવિની છે ?

    • A.

      દલપતરામ

    • B.

      જયંત પાઠક

    • C.

      નિરંજન ભગત

    • D.

      અમિત ત્રિવેદી

    Correct Answer
    C. નિરંજન ભગત
  • 34. 

      જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ?

    • A.

      આશા પૂર્ણાદેવી

    • B.

      અમ્રિતા પ્રીતમ

    • C.

      અમૃતા શેરગીલ

    • D.

      હંસા મહેતા

    Correct Answer
    A. આશા પૂર્ણાદેવી
  • 35. 

      ભારતના પ્રથમ સ્ત્રી રાજદુત કોણ હતા ?

    • A.

      સુચેતા કૃપલાની

    • B.

      વિજયાલક્ષ્મી પંડિત

    • C.

      સરોજીની નાયડુ

    • D.

      ઇન્દિરા ગાંધી

    Correct Answer
    B. વિજયાલક્ષ્મી પંડિત
  • 36. 

      નીચેના પૈકી કઈ કલમ  હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલ છે ?

    • A.

      કલમ 230

    • B.

      કમલ 372

    • C.

      કલમ 370

    • D.

      કલમ 144

    Correct Answer
    C. કલમ 370
  • 37. 

      ભારતીય રાષ્ટ્રીય પંચાંગનો છેલ્લો મહિનો કયો છે ?

    • A.

      ફાગણ

    • B.

      ચૈત્ર

    • C.

      આસો

    • D.

      ડીસેમ્બર

    Correct Answer
    A. ફાગણ
  • 38. 

      કઈ તારીખે વિશ્વ વન દિનની ઉજવણી કરવામાં આવે છે ?

    • A.

      ૨૨ જૂન

    • B.

      ૫ જૂન

    • C.

      ૫ જુલાઈ

    • D.

      ૨૧ માર્ચ

    Correct Answer
    D. ૨૧ માર્ચ
  • 39. 

      મહાન કવિ બાણભટ્ટ નીચેના પૈકી કયા સમ્રાટના દરબારની શાન હતા?

    • A.

      સમ્રાટ સ્કંદગુપ્ત

    • B.

      સમ્રાટ હર્ષવર્ધન

    • C.

      સમ્રાટ સમુદ્રગુપ્ત

    • D.

      સમ્રાટ બિંદુસાર

    Correct Answer
    B. સમ્રાટ હર્ષવર્ધન
  • 40. 

      પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ?

    • A.

      દિલ્લીમાં

    • B.

      બિકાનેરમાં

    • C.

      મદુરાઈમાં

    • D.

      મોઢેરામાં

    Correct Answer
    C. મદુરાઈમાં
  • 41. 

      નીચેના પૈકી કયા કવિને શીઘ્ર કવિ તરીકે ઓળખવામાં આવતા હતા ?

    • A.

      સુન્દરમ

    • B.

      નર્મદ

    • C.

      અખો

    • D.

      દલપતરામ

    Correct Answer
    D. દલપતરામ
  • 42. 

      ચાલુ વર્ષથી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પેટે કેટલી રકમ ચુકવાશે ?

    • A.

      ૩૫૦ રુપિય

    • B.

      ૫૦૦ રૂપિયા

    • C.

      ૭૫૦ રૂપિયા

    • D.

      ૧૦૦૦ રૂપિયા

    Correct Answer
    C. ૭૫૦ રૂપિયા
  • 43. 

      શાળામાં શિક્ષકોની ફરિયાદ નિવારણ માટે સ્થાનિક કક્ષાએ સત્તામંડળનું પ્રથમ સ્તર કયું છે ?

    • A.

      SMC

    • B.

      CRC

    • C.

      BRC

    • D.

      TPEO ઓફીસ

    Correct Answer
    A. SMC
  • 44. 

       હાલમાં ગૂગલના CEO તરીકે કયા ભારતીય મૂળના વ્યક્તિની નિમણુંક કરાઈ છે ?

    • A.

      સુંદર પીચાઈ

    • B.

      સત્ય નાદેલા

    • C.

      સુંદર મોહન

    • D.

      આ પૈકી કોઈ નહિ

    Correct Answer
    A. સુંદર પીચાઈ
  • 45. 

      વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટે શ્રેષ્ઠ ઉપાય કયો છે ?

    • A.

      સલાહ

    • B.

      પુરસ્કાર

    • C.

      શિક્ષા

    • D.

      વધુ પડતું લેસન

    Correct Answer
    B. પુરસ્કાર
  • 46. 

      'तमसोमा ज्योतिर्गमय' આ ધ્યેય વાક્ય શિક્ષણના કયા વિભાગનું છે ?

    • A.

      GCERT

    • B.

      ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ

    • C.

      NCERT

    • D.

      GIET

    Correct Answer
    B. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
  • 47. 

      કોઈ વિદ્યાર્થી પોતાની શૈક્ષણિક કારકિર્દી સ્થાપવામાં અસફળ થયો હોય અને તે પછી કુશળ ખેલાડી બને છે- આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?

    • A.

      ઉર્ધ્વીકરણ

    • B.

      તાદાત્મ્ય

    • C.

      ક્ષતિપૂર્તિ

    • D.

      યૌક્તિકીકરણ

    Correct Answer
    C. ક્ષતિપૂર્તિ
  • 48. 

      EQ એટલે...

    • A.

      કુશાગ્ર બુદ્ધિ

    • B.

      બુદ્ધિ

    • C.

      સાંવેગીક બુદ્ધિ

    • D.

      આધ્યાત્મિક બુદ્ધિ

    Correct Answer
    C. સાંવેગીક બુદ્ધિ
  • 49. 

      કોઈ ગરીબ વ્યક્તિ માને છે કે જે સુખ ગરીબીમાં છે તે પૈસાદાર થવામાં નથી - આ ક્યાં પ્રકારની બચાવ પ્રયુક્તિ છે ?

    • A.

      ઉર્ધ્વીકરણ

    • B.

      તાદાત્મ્ય

    • C.

      ક્ષતિપૂર્તિ

    • D.

      યૌક્તિકીકરણ

    Correct Answer
    D. યૌક્તિકીકરણ
  • 50. 

       અષ્ટપ્રધાન નામની મંત્રી પરિષદ નીચેના પૈકી કોના શાસનમાં હતી ?

    • A.

      અકબર

    • B.

      શિવાજી

    • C.

      હુમાયું

    • D.

      બિંદુસાર

    Correct Answer
    B. શિવાજી

Quiz Review Timeline +

Our quizzes are rigorously reviewed, monitored and continuously updated by our expert board to maintain accuracy, relevance, and timeliness.

  • Current Version
  • Mar 21, 2022
    Quiz Edited by
    ProProfs Editorial Team
  • Aug 25, 2015
    Quiz Created by
    Mspatel
Back to Top Back to top
Advertisement
×

Wait!
Here's an interesting quiz for you.

We have other quizzes matching your interest.